જ્યારે આપણે તડબૂચ ખાઈએ ત્યારે આપણે વિચારીએ કે તે બીજવિહીન હોય. શું વનસ્પતિશાસ્ત્રીઓને એવો વિચાર આપી શકાય કે તે બીજ વગરના બને ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અફલિત ફળ વિકાસની પદ્ધતિથી બી વગરના ફળ મેળવી શકાય છે. જેમાં ફળો ફલન વગર તૈયાર થાય છે. જેથી ફળમાં બીજ જોવા મળતા નથી. કૃત્તિમ રીતે ઓક્ગિન અને જીબરેલિન જેવા અંત:સ્ત્રાવો છાંટવાથી બી વગરના તડબૂય બનાવી શકાય છે.

Similar Questions

અભ્રુણપોષી બીજ એટલે .........

આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલ હોય છે.

તે ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને કુર્નકલ સાથેના બીજનું ઉદાહરણ છે?

ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?

  • [NEET 2015]

કઈ વનસ્પતિના બીજ લગભગ $10,000$ વર્ષોની સુષુપ્તતા પછી અંકુરીત થયા?