કઈ બે અલગ-અલગ સૂક્ષ્મજીવી પ્રક્રિયાઓ સ્થિર નાઈટ્રોજનને ડાયનાઈટ્રોજન વાયુ $(N_2)$ તરીકે વાતાવરણમાં મુક્ત કરવા માટે જવાબદાર છે?

  • A
    જારક નાઈટ્રેટ ઓક્સિડેશન અને નાઈટ્રાઈટ રિડક્શન
  • B
    કાર્બનિક નાઈટ્રોજનનું વિઘટન અને ડાયનાઈટ્રોજનનું એમોનિયમ સંયોજનોમાં રૂપાંતર
  • C
    ઢોરમાં આંતરડાનું આથવણ અને કઠોળના મૂળની ગાંઠોમાં $Rhizobium$ દ્વારા નાઈટ્રોજન સ્થાપન
  • D
    અજારક એમોનિયમ ઓક્સિડેશન અને ડીનાઈટ્રિફિકેશન.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ મુક્તજીવી એરોબિક નાઈટ્રોજન સ્થાપક$(1)$ ફ્રેન્કિયા
$(b)$ વિનાઈટ્રીફિકેશન$(2)$ એનાબીના
$(c)$ મુક્તજીવી એનરોબિક નાઈટ્રોજન સ્થાપક$(3)$ થાયોબેસિલસ
$(d)$ સહજીવી$(4)$ બેજેરિન્કિયા

સૂક્ષ્મ જીવો દ્વારા $NH_3$ નું $NO_3^-$ માં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

એમોનિયાનું નાઈટ્રાઈટ્સમાં રૂપાંતર કરવા માટે જવાબદાર પ્રોકેરિયોટ કયું છે?

નાઈટ્રોજન વાયુનું એમોનિયામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને $P$ કહે છે,અને વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં આવેલા કાર્બનિક નાઈટ્રોજનનું એમોનિયામાં વિઘટન થવાની ક્રિયાને $Q$ કહે છે.

નીચે દર્શાવેલ નાઈટ્રોજન ચક્રની પ્રક્રિયાનો અભ્યાસ કરો અને તે વિકલ્પ પસંદ કરો જે નાઈટ્રોજન રૂપાંતરણના સંદર્ભમાં ચાર ખાલી જગ્યાઓ $A, B, C$ અને $D$ ને યોગ્ય રીતે ઓળખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo