ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

  • A
    તે ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતું નથી
  • B
    તે સંતુલન અચળાંકમાં વધારો કરે છે
  • C
    તે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધારે છે
  • D
    તે સ્થિતિ ઉર્જા અવરોધમાં વધારો કરે છે

Explore More

Similar Questions

$500 \, K$ અને $700 \, K$ તાપમાને એક પ્રક્રિયાના વેગ અચળાંક અનુક્રમે $0.02 \, s^{-1}$ અને $0.07 \, s^{-1}$ છે. $E_{a}$ અને $A$ ના મૂલ્યોની ગણતરી કરો.

Difficult
View Solution

તાપમાન વધારવાથી પ્રક્રિયાનો દર વધે છે,પરંતુ તે શેમાં વધારો કરતું નથી?

$N_{2}O_{5}$ ના વિઘટન માટે વિવિધ તાપમાને વેગ અચળાંક નીચે મુજબ છે:
$T / ^{\circ}C$$0$$20$$40$$60$$80$
$10^{5} \times k / s^{-1}$$0.0787$$1.70$$25.7$$178$$2140$

$\ln k$ અને $1 / T$ વચ્ચે આલેખ દોરો અને $A$ તથા $E_{a}$ ના મૂલ્યોની ગણતરી કરો. $30^{\circ}C$ અને $50^{\circ}C$ પર વેગ અચળાંકનું અનુમાન કરો.

Difficult
View Solution

તાપમાનમાં દર $10\,^{\circ}C$ ના વધારા સાથે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાનમાં $50\,^{\circ}C$ નો વધારો કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ આશરે ......... ગણો વધશે.

એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા $209 \, kJ \, mol^{-1}$ છે. જ્યારે તાપમાન $27^{\circ} C$ થી વધારીને $X^{\circ} C$ કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયાનો દર $10$ ગણો વધે છે. તાપમાન $X$ કોની નજીક છે?
[વાયુ અચળાંક,$R = 8.314 \, J \, mol^{-1} \, K^{-1}$ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo