હોમિયોટિક જનીનો માટે કયું વિધાન સાચું છે?

  • A
    નિયંત્રણ હોમિયોડોમેન પ્રોટીન દ્વારા કરવામાં આવે છે
  • B
    આ જનીનોમાં પરિવર્તન (mutation) ને કારણે શરીરના એક ભાગનું બીજા ભાગમાં રૂપાંતર થતું નથી
  • C
    આવા જનીનોનો મનુષ્યોમાં વ્યાપકપણે અભ્યાસ કરવામાં આવ્યો છે
  • D
    ઓન્કોજેનેસિસ પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે

Explore More

Similar Questions

$Operon$ મોડેલ માટે નીચેનામાંથી શું સાચું નથી?

ચયાપચય પથની અંતિમ નીપજ ઓપરેટર સાથે જોડાઈને તેને વધુ સક્રિય બનાવે છે,જેથી તે રિપ્રેસર સાથે સરળતાથી જોડાઈ શકે. આ કિસ્સામાં,અંતિમ નીપજને ...... કહેવામાં આવે છે.

રિપ્રેસર દ્વારા $lac$ ઓપેરોનનાં નિયંત્રણને શું કહે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ યાદી-$II$
$A$. જનીન $a$ $I$. $\beta$-ગેલેક્ટોસિડેઝ
$B$. જનીન $y$ $II$. ટ્રાન્સએસીટાઈલેઝ
$C$. જનીન $i$ $III$. પરમીએઝ
$D$. જનીન $z$ $IV$. રિપ્રેસર પ્રોટીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો $E. coli$ ને ગ્લુકોઝ અને લેક્ટોઝ બંને કાર્બન સ્ત્રોત ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે,તો તેનો $lac$ ઓપેરોન ક્યારે 'સ્વિચ ઓન' સ્થિતિમાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo