મનુષ્યમાં પાચન અને અભિશોષણની પ્રક્રિયાના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

  • A
    નાનું આંતરડું એ તમામ પોષકતત્વોના અભિશોષણ માટેનું મુખ્ય સ્થાન છે
  • B
    નાના આંતરડાના અગ્ર ભાગમાં કુલ પોષકતત્વોના લગભગ $40 \%$ જેટલું અભિશોષણ થાય છે
  • C
    દવાઓ,આલ્કોહોલ,થોડું પાણી અને ક્ષારનું અભિશોષણ જઠરમાં શ્લેષ્મ પટલ દ્વારા થાય છે
  • D
    મોટું આંતરડું એ પાણી અને બેક્ટેરિયલ પાચનની નીપજોના અભિશોષણનું સ્થાન છે

Explore More

Similar Questions

નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને તે સાચા છે કે ખોટા તે ઓળખો. તે મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I.$ પિત્તનું ઉત્પાદન યકૃતમાં થાય છે અને તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે.
$II.$ સામાન્ય પિત્ત નળી એ જમણી અને ડાબી યકૃત નળીઓનું જોડાણ છે.
$III.$ યકૃત-સ્વાદુપિંડ નળી નાના આંતરડાના અગ્ર ભાગમાં ખુલે છે.
$IV.$ સ્વાદુપિંડ બે ભાગોનું બનેલું છે,બહિઃસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી.
$V.$ પેપ્સિનોજન,જે મુખ્ય કોષોનો સ્ત્રાવ છે,તે હાઇડ્રોક્લોરિક એસિડ દ્વારા સક્રિય થાય છે.
$VI.$ કાર્બોક્સિપેપ્ટિડેઝની ક્રિયા દ્વારા પેપ્ટાઇડ્સનું ડાયપેપ્ટાઇડ્સમાં રૂપાંતર થાય છે.

કયો ઉત્સેચક આંતરડાના રસ (succus entericus) માં હાજર હોતો નથી?

...... માં કેરોટિનમાંથી વિટામિન $A$ નું સંશ્લેષણ થાય છે.

ક્વાશિઓરકોર (Kwashiorkor) થી પીડાતા વ્યક્તિઓમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ લાળરસમાં : એમાયલેઝ :: જઠરરસમાં : ......
$(2)$ જઠરરસની $pH : 1.8$ :: લાળરસની $pH$ : .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo