માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?
પુત્રી રંગઅંધ ત્યારે બને જયારે....
યોગ્ય રીતે જોડો.
નરમાં $X-$ રંગસુત્ર પર સ્થિત જનીન નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવશે.
કયો રોગ $X$ સંકલન પ્રચ્છન્ન જનીનથી થાય છે, પરંતુ તે ઘાતક નથી?
$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?