માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?
જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો........
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.
એકજ જનીન $HBB$ દ્વારા નિયંત્રીત હિમોગ્લોબીનની $\beta$ શંખલાનું નિર્માણ અસરગ્રસ્ત થાય અને જો હિમોગ્લોબીનનાં માત્રાત્મક બંધારણમાં ફેરફાર આવે તો કઈ ખામીનું નિર્માણ થાય?
કઈ ખામી હિમોગ્લોબીનની માત્રાત્મક પ્રમાણ સાથે સંબંધીત છે?
સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.