દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2011]
  • A

    તે ઉજજડ ખડકો પર શરૂ થાય છે.

  • B

    તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે.

  • C

    તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય

  • D

    તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે.

Similar Questions

સજીવ શરીરનાં શુષ્ક વજનનો મુખ્ય ભાગ ....... દ્વારા તૈયાર થાય છે?

ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.

જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.

કુલ વૈશ્વિક કાર્બનનો $............$ ભાગ વાતાવરણમાં સમાવેશિત છે.

જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?

  • [AIPMT 2009]