દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
તે ઉજજડ ખડકો પર શરૂ થાય છે.
તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે.
તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય
તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે.
સજીવ શરીરનાં શુષ્ક વજનનો મુખ્ય ભાગ ....... દ્વારા તૈયાર થાય છે?
ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.
જૈવ-ભૂ-રાસાયણિક ચક એટલે શું ? જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં ભંડાર (સંચય સ્થાન)નો શું ફાળો છે ? અવસાદી ચકનું ઉદાહરણ આપી પૃથ્વીના પેટાળમાં રહેલ સંચય સ્થાન (ભંડાર) વિશે વર્ણન કરો.
કુલ વૈશ્વિક કાર્બનનો $............$ ભાગ વાતાવરણમાં સમાવેશિત છે.
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?