દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2011]
  • A

    તે ઉજજડ ખડકો પર શરૂ થાય છે.

  • B

    તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે.

  • C

    તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય

  • D

    તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે.

Similar Questions

ફોસ્ફટ લાંબા સમય સુધી કુદરતી ચક્રની બહાર રહે છે.

વૈશ્વિક રાષ્ટ્રીય ઉત્પાદન $(GNP)$ ની કિંમત $..........$ છે.

સામાન્ય વસવાટમાં સાથે મળી જીવન ગાળતી વસ્તીઓ મળી શાની રચના કરે છે ?

બાયોમ્સ એટલે ....

દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?