નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ ચેતાકીય પ્રવૃત્તિનું નિયમન કરે છે,પરંતુ તેનાથી ઉલટું નથી.
  • B
    ચેતાકોષો અંતઃસ્ત્રાવી પ્રવૃત્તિનું નિયમન કરે છે,પરંતુ તેનાથી ઉલટું નથી.
  • C
    અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ ચેતાકીય પ્રવૃત્તિનું નિયમન કરે છે અને ચેતાતંત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું નિયમન કરે છે.
  • D
    ન તો અંતઃસ્ત્રાવો ચેતાકીય પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે,ન તો ચેતાકોષો અંતઃસ્ત્રાવી પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે.

Explore More

Similar Questions

શરીરનું સંચાલન તંત્ર.....

સાચો વિકલ્પ પસંદ કરો.
$A$. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ (Growth hormone) $i$. ઓસ્ટિયોપોરોસિસ
$B$. થાયરોક્સિન $ii$. ડાયાબિટીસ મેલિટસ
$C$. પેરાથોર્મોન $iii$. ક્રેટિનિઝમ
$D$. ઇન્સ્યુલિન $iv$. એક્રોમેગેલી

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રના સામાન્ય કાર્યો કયા છે?

આપેલ આકૃતિમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ $P, Q$ અને $R$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

નીચેના અંતઃસ્ત્રાવોના કાર્યો પર ટૂંકી નોંધ લખો: (કોઈપણ ચાર)
$(a)$ પેરાથાઇરોઇડ અંતઃસ્ત્રાવ $(PTH)$
$(b)$ થાઇરોઇડ અંતઃસ્ત્રાવો
$(c)$ થાઇમોસિન
$(d)$ એન્ડ્રોજન્સ
$(e)$ ઇસ્ટ્રોજન્સ
$(f)$ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo