ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્રના સામાન્ય કાર્યો કયા છે?

  • A
    શારીરિક પ્રવૃત્તિઓનું નિયમન
  • B
    શારીરિક કાર્યોનું સંકલન
  • C
    અંગતંત્રોનું એકીકરણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

થાઇરોઇડ અને એડ્રિનલ ગ્રંથિના સ્ત્રાવ વચ્ચેની સમાનતા શું છે?

ખોટું વિધાન પસંદ કરો.

નીચેના વચ્ચેનો તફાવત આપો:
$(1)$ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર
$(2)$ એડ્રિનલ બાહ્યક (cortex) ના અંતઃસ્ત્રાવો અને એડ્રિનલ મજ્જક (medulla) ના અંતઃસ્ત્રાવો
$(3)$ થાયરોઇડ અંતઃસ્ત્રાવો અને પેરાથાયરોઇડ અંતઃસ્ત્રાવો

શીર્ષથી નીચેની તરફ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સાચો ક્રમ પસંદ કરો.

નીચેના સાદ્રશ્ય આધારિત પ્રશ્નો પૂર્ણ કરો:
$1$. મૂત્રપિંડના જસ્ટા-ગ્લોમેરુલર કોષો : ઇરિથ્રોપોએટીન :: હૃદયની કર્ણકની દીવાલ : .....
$2$. અંડપુટિકા : ઇસ્ટ્રોજન :: કોર્પસ લ્યુટિયમ : .....
$3$. કોષીય સ્તરે ગ્લુકોઝના વપરાશમાં ઘટાડો : હાઇપરગ્લાયસેમિયા :: રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં ઘટાડો : .....
$4$. સ્વાદુપિંડના $\alpha$-કોષો : ગ્લુકાગોન :: સ્વાદુપિંડના $\beta$-કોષો : .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo