નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બે પ્રવાહીઓના મિશ્રણ માટે રાઉલ્ટનો નિયમ જણાવે છે કે દ્રાવણ પરના ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના પ્રમાણમાં હોય છે.
  • B
    દ્રાવણનું અભિસરણ દબાણ $(\pi)$ એ સમીકરણ $\pi = iMRT$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $M$ એ દ્રાવણની મોલારિટી છે.
  • C
    દરેક સંયોજનના $0.01 \ M$ જલીય દ્રાવણ માટે અભિસરણ દબાણનો સાચો ક્રમ $BaCl_2 > KCl > CH_3COOH > \text{Sucrose}$ છે.
  • D
    જુદા જુદા દ્રાવકોમાં તૈયાર કરેલા સમાન મોલાલિટી ધરાવતા બે સુક્રોઝના દ્રાવણો સમાન ઠારબિંદુ અવનયન ધરાવશે.

Explore More

Similar Questions

પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યના આદર્શ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના દરેકના $2 \ \text{mol}$ ને $500 \ \text{g}$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ કેટલું હશે ($\text{K}$ માં)? (આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $= 0.52 \ \text{K kg mol}^{-1}$)

$100\, ^oC$ તાપમાને $100\, g$ પાણીમાં $6.5\, g$ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $732\, mm$ છે. જો $K_b = 0.52$ હોય,તો આ દ્રાવણનું ઉત્કલનબિંદુ .........$^oC$ થશે.

ખોટું વિધાન ઓળખો:

એક અબાષ્પશીલ દ્રાવ્યના જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.17^{\circ} C$ છે. આ દ્રાવણ જે તાપમાને થીજી જશે ($^{\circ} C$ માં) તે તાપમાન શોધો.
$K_{b}(H_2 O) = 0.512^{\circ} C \ kg \ mol^{-1}$,
$K_{f}(H_2 O) = 1.86^{\circ} C \ kg \ mol^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo