ખોટું વિધાન ઓળખો:

  • A
    દ્રાવણ તૈયાર કરવા માટે વપરાતા શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના કદના સરવાળા કરતાં દ્રાવણનું કદ ઓછું હોઈ શકે નહીં (બે પ્રવાહીનું દ્વિઅંગી દ્રાવણ).
  • B
    અચળ $T$ અને $P$ પર,આદર્શ દ્રાવણ માટે $\Delta G_{mix}$ હંમેશા ઋણ હોય છે.
  • C
    આદર્શ દ્વિઅંગી દ્રાવણ $(p_A^o \neq p_B^o)$ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવી શકતું નથી.
  • D
    દ્વિઅંગી દ્રાવણોમાં આદર્શતા એ નિયમ કરતાં અપવાદ વધુ છે.

Explore More

Similar Questions

એક જલીય દ્રાવણ $-0.186 \ ^\circ C$ પર ઠરે છે ($K_f = 1.86 \ ^\circ C \ kg \ mol^{-1}$; $K_b = 0.512 \ ^\circ C \ kg \ mol^{-1}$). આ જ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો ઉન્નયન કેટલો હશે?

$35^{\circ} C$ તાપમાને,$CS_{2}$ નું બાષ્પ દબાણ $512 \; mm \; Hg$ અને એસિટોનનું બાષ્પ દબાણ $344 \; mm \; Hg$ છે. એસિટોનમાં $CS_{2}$ ના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $600 \; mm \; Hg$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પીવાના પાણીમાં કેટલાક ક્ષારની અશુદ્ધિઓ ઓગળેલી હોય છે. જ્યારે આ દ્રાવણને ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે વરાળ બને છે અને ધીમે ધીમે અલગ થાય છે. આ પ્રક્રિયામાં બાકી રહેલા દ્રાવણનું ઠારબિંદુ અને અભિસરણ દબાણ સતત

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$300 \ K$ તાપમાને $460 \ g$ ટોલ્યુઈન અને $390 \ g$ બેન્ઝીન મિશ્ર કરીને એક આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. જો $300 \ K$ તાપમાને શુદ્ધ ટોલ્યુઈન અને બેન્ઝીનનું બાષ્પદબાણ અનુક્રમે $32 \ mm$ અને $40 \ mm$ હોય,તો બાષ્પકલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo