નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $Anabaena$ અને $Nostoc$ મુક્તજીવી અવસ્થામાં પણ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સક્ષમ છે.
  • B
    મૂળ ગંડિકા બનાવતા નાઇટ્રોજન સ્થાપકો મુક્તજીવી સ્થિતિમાં જારક તરીકે જીવે છે.
  • C
    વિટામિન એ કોષરસતર,અમુક ન્યુક્લિક એસિડ અને કોષ પ્રોટીનનો ઘટક છે.
  • D
    $Nitrosomonas$ અને $Nitrobacter$ રસાયણસ્વપોષી (chemoautotrophs) છે.

Explore More

Similar Questions

નીચેના વિધાનો વાંચો.
$a. 2, 4-D$ નો ઉપયોગ દ્વિદળી નીંદણને મારવા માટે વ્યાપકપણે થાય છે,તે પરિપક્વ એકદળી વનસ્પતિઓને અસર કરતું નથી.
$b.$ ઓક્સિન અગ્રીય પ્રભુત્વ (apical dominance) દૂર કરવામાં મદદ કરે છે.
$c.$ યુગ્લીનોઈડ્સના રંજકદ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર રંજકદ્રવ્યો જેવા જ હોય છે.
$d.$ ડાયનોફ્લેજેલેટ્સમાં કોષદીવાલ ગેરહાજર હોય છે.
સાચા વિધાનો પસંદ કરો -

$R.H. Whittaker$ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી?

જૈવિક વર્ગીકરણના ક્ષેત્રમાં $Huz$ $(1978)$ નું મુખ્ય યોગદાન શું હતું?

વ્હિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં કઈ સૃષ્ટિ મુખ્ય ઉત્પાદક છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ સજીવમાં કેવા પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo