નીચેના વિધાનો વાંચો.
$a. 2, 4-D$ નો ઉપયોગ દ્વિદળી નીંદણને મારવા માટે વ્યાપકપણે થાય છે,તે પરિપક્વ એકદળી વનસ્પતિઓને અસર કરતું નથી.
$b.$ ઓક્સિન અગ્રીય પ્રભુત્વ (apical dominance) દૂર કરવામાં મદદ કરે છે.
$c.$ યુગ્લીનોઈડ્સના રંજકદ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર રંજકદ્રવ્યો જેવા જ હોય છે.
$d.$ ડાયનોફ્લેજેલેટ્સમાં કોષદીવાલ ગેરહાજર હોય છે.
સાચા વિધાનો પસંદ કરો -

  • A
    $a \& b$
  • B
    $b \& c$
  • C
    $a \& c$
  • D
    $b \& d$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણે વર્ગીકરણની કોઈ પદ્ધતિ સૂચવી નથી?

વનસ્પતિ સૃષ્ટિ $(Plantae)$ ની એક સાચી લાક્ષણિકતા કઈ છે?

પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં,વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે?

$R.H. Whittaker$ દ્વારા સૂચિત વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પદ્ધતિ શેના પર આધારિત નથી?

નીચેના ચાર વિધાનો $(A-D)$ ને ધ્યાનપૂર્વક વાંચો :
$(A)$ હેટરોસિસ્ટ $Nostoc$ માં જોવા મળે છે.
$(B)$ બધા બેક્ટેરિયા પરપોષી છે.
$(C)$ $Funaria$ અને $Marchantia$ બંને એકસદની (monoecious) છે.
$(D)$ ડાયેટમની કોષદીવાલ સરળતાથી નાશ પામે તેવી હોય છે.
ઉપરનામાંથી કેટલા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo