નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
સલ્ફર ચક્ર
ફૉસ્ફોરસ ચક્ર
નાઇટ્રોજન ચક્ર
કાર્બન ચક્ર
કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને $..........$ તરીકે ઉલ્લેખવામાં આવે છે.
નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........
પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?
આપેલ આકૃતિએ નીચેનામાંથી કયું ચક્ર સૂચવે છે?
કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?