નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?

  • [AIPMT 2012]
  • A

    સલ્ફર ચક્ર

  • B

    ફૉસ્ફોરસ ચક્ર

  • C

    નાઇટ્રોજન ચક્ર

  • D

    કાર્બન ચક્ર

Similar Questions

કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને $..........$ તરીકે ઉલ્લેખવામાં આવે છે.

નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........

પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?

આપેલ આકૃતિએ નીચેનામાંથી કયું ચક્ર સૂચવે છે?

કોણે નિવસનતંત્ર શબ્દ આપ્યો હતો ?

  • [NEET 2016]