નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ વનસ્પતિઓમાં કુદરતી રીતે જોવા મળતું નથી?

  • A
    $2, 4-D$
  • B
    $GA_2$
  • C
    જિબરેલિન
  • D
    $IAA$

Explore More

Similar Questions

કેલસ મેળવવા માટે કયા વનસ્પતિ વૃદ્ધિ નિયમકોની જરૂર પડે છે?

ફૂગના ચેપના પ્રતિભાવમાં વનસ્પતિઓ દ્વારા ફાયટોએલેક્સિનનો સ્ત્રાવ થાય છે. આ સંયોજનો સામાન્ય રીતે કેવા હોય છે?

બીજ અંકુરણ માટે શું જરૂરી છે?
$I$. પ્રકાશ
$II$. યોગ્ય તાપમાન
$III$. ભેજ
$IV$. ઓક્સિજન
સાચો વિકલ્પ પસંદ કરો.

પાણીની અછત (Water stress) વનસ્પતિના પાંદડાઓને ...$A$... બનાવે છે,આમ,તે પાંદડાઓની સપાટીનું ક્ષેત્રફળ અને તેમની ચયાપચયની પ્રક્રિયાને ...$B$... કરે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયટોકાઈનિન$i$. વાયુરંધ્ર બંધ થવાની પ્રક્રિયાને ઉત્તેજે છે
$B$. ઈથિલીન$ii$. પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે
$C$. જિબરેલિન$iii$. પાર્શ્વીય પ્રરોહ વૃદ્ધિને પ્રેરે છે
$D$. એબ્સિસિક એસિડ$iv$. જીર્ણતા પામતી પેશીઓમાં મોટી માત્રામાં જોવા મળે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo