નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?
$1840-1850$
$1857-1869$
$1870-1877$
$1856-1863$
પોલીજેનીક લક્ષણ એ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $AaBbCc × AaBbCc$ સંકરણમાં સંતતિઓમાં જનીન પ્રકારનો ગુણોત્તર $1:6 :x:20 :x:6:1\, \,$જોવા મળે છે. આ ગુણોતરમાં $x $ ની શક્ય કિંમત શુંં હશે?
મેન્ડેલે વટાણાના છોડ પર આનુવંશિક્તાના પ્રયોગો ......... દરમિયાન કર્યા.
હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?
પોષણની દૃષ્ટિએ વન્ય પ્રકારનાં જીવો, જેમને કોઇ પણ વધારાની વૃદ્ધિ સંપૂરકોની જરૂર નથી, તેમને ..... કહેવામાં આવે છે.
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?