$P$: પ્રકાશસંશ્લેષણની અંધકાર-પ્રક્રિયા દરમિયાન કીટોટ્રાયોઝનું સંશ્લેષણ થાય છે.
$Q$: $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા કીટોપેન્ટોઝ શર્કરાનું ઉદાહરણ છે.

  • A
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
  • B
    વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
  • C
    વિધાન $P$ સાચું છે,વિધાન $Q$ ખોટું છે.
  • D
    વિધાન $P$ ખોટું છે,વિધાન $Q$ સાચું છે.

Explore More

Similar Questions

આ ગ્રહ પર જીવનને ટેકો આપતી અનન્ય પ્રક્રિયા કઈ છે?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ $C_4$ વનસ્પતિઓ / $C_3$ વનસ્પતિઓની તુલનામાં કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી ક્ષમતા ધરાવે છે.
$(2)$ શર્કરાનું વહન સ્ત્રોતથી સિંક તરફ $\text{અન્નવાહક}$ / $\text{જલવાહક}$ પેશી દ્વારા થાય છે.

નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ પ્રકાશસંશ્લેષણની પ્રકાશપ્રક્રિયાઓ હરિતકણના થાઇલેકૉઈડ / સ્ટ્રોમામાં થાય છે.
(ii) પટલવિહીન અંગિકા લાયસોઝોમ / રિબોઝોમ છે.

વનસ્પતિઓને કઈ પ્રક્રિયાને કારણે હવાના શુદ્ધિકરણ તરીકે ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo