ક્યાં પ્રકારનું શ્વશન શક્ય છે પ્રથમ ઉદભવયુ હશે?
જારક કે જે વધારે શક્તિ મુક્ત કરે છે
અજારક કે જે વધારે શક્તિ મુક્ત કરે છે
જારક તે વધારે જટિલ છે
આજારક આદિ વાતાવરણમાં મુક્ત ઑક્સીજન ધરાવતું ન હતું
વાઈઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે ………
આદિ વાનરનાં કયા લક્ષણો જે માનવના ઉદ્દવિકાસની દિશામાં હતાં.
નીચેનામાંથી કયો ક્રમ જૈવિક ઉવિકાસ માટે ડાર્વિન અને વૉલેક દ્વારા સૂચવવામાં આવ્યાં હતા?
આર્કિ બેક્ટેરિયા માટે શું સાચું છે?
ઉદ્દવિકાસમાં સફળ થવા વિકૃતિ શેમાં થવી જોઈએ?