વિદ્યુતવિભાજ્યના દ્રાવણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    દ્રાવણની વાહકતા વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા પર આધાર રાખે છે.
  • B
    દ્રાવણની વાહકતા વિદ્યુતવિભાજ્યના સ્વભાવ પર આધાર રાખે છે.
  • C
    દ્રાવણની વાહકતા તાપમાન પર આધાર રાખતી નથી.
  • D
    દ્રાવણની વાહકતા દ્રાવકના સ્વભાવ અને તેની સ્નિગ્ધતા પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને,પ્રબળ વિદ્યુતવિભાજ્યો $NaOH$,$NaCl$ અને $BaCl_2$ માટે અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $248 \times 10^{-4}$,$126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. તો $S \ m^2 \ mol^{-1}$ માં $\lambda_m^{\circ} Ba(OH)_2$ નું મૂલ્ય કેટલું થશે?

વિધાન : મંદન વધારતા,વિશિષ્ટ વાહકતા સતત વધતી જાય છે.
કારણ : મંદન વધારતા,નિર્બળ વિદ્યુતવિભાજ્યના આયનીકરણની માત્રા વધે છે અને આયનોની ગતિશીલતા પણ વધે છે.

વિદ્યુતવિભાજ્ય વાહકતા એ શેનું સીધું માપ છે?

$0.02 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $0.00250 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા કેટલી છે?

ધારો કે $C_{NaCl}$ અને $C_{BaSO_4}$ એ તાપમાન $T$ પર $NaCl$ અને $BaSO_4$ ના સંતૃપ્ત જલીય દ્રાવણો માટે માપવામાં આવેલ વાહકતા ($S$ માં) છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo