ભૌતિક નિયમોની પ્રકૃતિ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    બધી જ સંરક્ષિત રાશિઓ અનિવાર્યપણે અદિશ હોય છે.
  • B
    કુદરતના નિયમો સમય સાથે બદલાતા નથી.
  • C
    બ્રહ્માંડમાં દરેક જગ્યાએ કુદરતના નિયમો સમાન છે.
  • D
    ગુરુત્વાકર્ષણનો નિયમ ચંદ્ર અને પૃથ્વી બંને પર સમાન છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

એવું અનુમાન છે કે પૃથ્વીના દરેક $cm^2$ વિસ્તાર પર સૂર્યમાંથી દર મિનિટે લગભગ $2 \text{ calorie}$ ઉષ્મા ઊર્જા પ્રાપ્ત થાય છે. આને સૌર અચળાંક કહેવામાં આવે છે. $S.I.$ એકમમાં સૌર અચળાંકનું મૂલ્ય કેટલું છે?

એક રીંગના દળ $(M)$,ત્રિજ્યા $(R)$ અને કોણીય વેગ $(\omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%$,$1 \%$ અને $1 \%$ છે,તો તેની ચાકગતિ ઉર્જા $(K = \frac{1}{2} I \omega^{2})$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ($\%$ માં)

$9.5\, km$ નું અંતર કાપવા માટે એક પૈડું $2000$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો પૈડાનો વ્યાસ કેટલો હશે?

જો $\epsilon_0$,$E$ અને $t$ અનુક્રમે શૂન્યાવકાશની પરમિટિવિટી,વિદ્યુતક્ષેત્ર અને સમય દર્શાવતા હોય,તો $\frac{\epsilon_0 E}{t}$ નો એકમ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo