ન્યુક્લિક એસિડની રચના માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ન્યુક્લિયોટાઇડ્સ ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ દ્વારા જોડાયેલા હોય છે.
  • B
    $DNA$ અણુમાં,શર્કરાનો ભાગ $\beta-D-2-deoxyribose$ છે.
  • C
    શર્કરાના $1'$ સ્થાન પર બેઝના જોડાણથી બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે.
  • D
    $RNA$ માં ચાર બેઝ એડેનાઇન,ગ્વાનાઇન,સાયટોસિન અને થાઇમિન હોય છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: શર્કરાના $1'-$સ્થાન પર બેઝના જોડાણથી બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે.
વિધાન $II$: જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરાના $5'-$સ્થાન પર ફોસ્ફરસ એસિડ સાથે જોડાય છે,ત્યારે આપણને ન્યુક્લિયોટાઇડ મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ન્યુક્લિક એસિડના રાસાયણિક બંધારણ પર નોંધ લખો.

યુરેસિલના નીચેના સમઘટકીય સ્વરૂપોમાંથી,કયું સ્વરૂપ $RNA$ માં હાજર હોય છે?

$DNA$ નું બંધારણ દ્વિસર્પીલ હોવાનું કારણ .... છે.

$RNA$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo