નીચેનામાંથી કયું વિધાન ભૌતિક અધિશોષણ માટે ખોટું છે?

  • A
    તે પ્રતિવર્તી પ્રક્રિયા છે.
  • B
    તેમાં અધિશોષણ ઉષ્મા ઓછી હોય છે.
  • C
    તેને સક્રિયકરણ ઉર્જાની જરૂર હોય છે.
  • D
    તે નીચા તાપમાને થાય છે.

Explore More

Similar Questions

ડાયએમાઈન ડાયક્લોરોડાયસાયનોક્રોમેટ$(III)$ આયનનું સાચું સૂત્ર કયું છે?

જો $a \neq p, b \neq q, c \neq r$ અને $\left|\begin{array}{ccc}p & b & c \\ p+a & q+b & 2c \\ a & b & r\end{array}\right|=0$ હોય,તો $\frac{p}{p-a}+\frac{q}{q-b}+\frac{r}{r-c}$ ની કિંમત શોધો:

$LP$ સમસ્યા માટે એક શક્ય ઉકેલ (feasible solution),

મૂત્રપિંડ નિવાહીકા શિરાતંત્ર (Renal portal system) કોનામાં જોવા મળે છે?

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને સાચો જવાબ ઓળખો.
$A$. સ્થિતિસ્થાપક અથડામણમાં,જો કોઈ પદાર્થ સ્થિર રહેલા સમાન દળના બીજા પદાર્થ સાથે હેડ-ઓન અથડામણ અનુભવે,તો પ્રથમ પદાર્થ સ્થિર થઈ જાય છે જ્યારે બીજો પદાર્થ પ્રથમ પદાર્થના વેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે.
$B$. સમાન દળના બે પદાર્થો હેડ-ઓન સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે ત્યારે તેઓ માત્ર તેમના વેગની આપ-લે કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo