નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    જ્યારે પરાગરજ મુક્ત થાય છે ત્યારે તે દ્વિકોષીય અવસ્થામાં હોય છે અને બેવડું ફલન થઈ શકતું નથી.
  • B
    વનસ્પતિક કોષ,જનનકોષ કરતાં મોટો હોય છે.
  • C
    કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ મહિનાઓ સુધી જીવંત રહે છે.
  • D
    અંતઃઆવરણ (intine),સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે.

Explore More

Similar Questions

નીચેની યાદીમાંથી એકકીય $(n)$ અને દ્વિકીય $(2n)$ રચનાઓને ઓળખો:
$I$ - મહાબીજાણુ માતૃકોષ
$II$ - લઘુબીજાણુ માતૃકોષ
$III$ - અંડકોષ
$IV$ - નરજન્યુ
$V$ - સહાયક કોષ
$VI$ - ભ્રુણ
$VII$ - પ્રતિધ્રુવીય કોષ
$VIII$ - ફલિતાંડ
$IX$ - મહાબીજાણુ
$X$ - લઘુબીજાણુ
એકકીય અને દ્વિકીય રચનાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$Capsella$ વનસ્પતિમાં $40$ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હોવી જોઈએ?

Difficult
View Solution

ખોટું વિધાન પસંદ કરો.

કોલમ-$I$ ની વસ્તુઓને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ પાણી દ્વારા પરાગનયન$(a)$ ઘાસ
$(2)$ પવન દ્વારા પરાગનયન$(b)$ મુક્ત-કોષકેન્દ્રીય ભ્રૂણપોષ
$(3)$ નાળિયેરનું પાણી$(c)$ જામફળ
$(4)$ માંસલ ફળ$(d)$ હાઇડ્રીલા

કયા સજીવમાં રંગસૂત્રોની સંખ્યા સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo