નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આજે રાસાયણિક ખાતર વગર મકાઈ ઉગાડવી અશક્ય છે.
  • B
    રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી નજીકના જળાશયોમાં સુપોષકતાકરણ (eutrophication) થાય છે.
  • C
    એઝેટોબેક્ટર અને રાઈઝોબિયમ બંને વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
  • D
    એનાબીના અને નોસ્ટોક જેવી નીલહરિત લીલ જમીનમાં વનસ્પતિના પોષણ માટે ફોસ્ફેટ અને પોટેશિયમનું વહન કરનારા મહત્વના સજીવો છે.

Explore More

Similar Questions

$0.15 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. જ્યારે તેને પ્રવાહીમાં મૂકવામાં આવે છે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ $0.225 \ m$ જેટલી વધે છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

$4 m$ દળનો એક કણ $m, m$ અને $2 m$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. સમાન દળના ટુકડાઓ અનુક્રમે $X$-અક્ષ અને $Y$-અક્ષ પર $4 ms^{-1}$ અને $6 ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ભારે દળના વેગનું મૂલ્ય કેટલું હશે?

$\mathbb{R}$ પર $4 \cos \left(x^2\right) \cos \left(\frac{\pi}{3}+x^2\right) \cos \left(\frac{\pi}{3}-x^2\right)$ ના અંતિમ મૂલ્યો શોધો.

મેલિગ્નન્ટ ટર્શિયન મેલેરિયા (malignant tertian malaria) કોના દ્વારા થાય છે?

એક સંતૃપ્ત અચક્રીય કાર્બનિક સંયોજન $X$ માં $C$ અને $H$ તથા $C$ અને $O$ ના દળ ટકાવારીનો ગુણોત્તર અનુક્રમે $4:1$ અને $3:4$ છે. તો,$2$ મોલ કાર્બનિક સંયોજન $X$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજન વાયુના મોલ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo