અંતઃસ્ત્રાવ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે બધા પ્રોટીન નથી.
  • B
    તેઓ અલ્પ માત્રામાં સ્ત્રવિત થાય છે.
  • C
    તેઓ ચયાપચયની ક્રિયાઓને અસર કરે છે.
  • D
    તેઓ ઉદ્દીપક તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. પેપ્ટાઈડ, પોલિપેપ્ટાઈડ, પ્રોટીન અંતઃસ્ત્રાવો$I$. એપીનેફ્રિન
$Q$. સ્ટિરોઈડ્સ$II$. થાઈરોઈડ અંતઃસ્ત્રાવો
$R$. આયોડોથાઈરોનીન્સ$III$. કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઈસ્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન
$S$. એમિનો એસિડ વ્યુત્પન્નો$IV$. સ્વાદુપિંડ, પિટ્યુટરી અને હાયપોથેલેમસના અંતઃસ્ત્રાવો

નીચેનામાંથી કયું દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

આપેલ કોષ્ટકમાં કઈ હરોળમાં આપેલા શબ્દો આ વિધાનને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરે છે? $(I)$ ગ્રંથિઓ $(II)$ ઉત્પન્ન કરે છે, જેનું વહન $(III)$ તંત્ર દ્વારા થાય છે.
હરોળ$I, II, III$
$A$. પાચન, અંતઃસ્ત્રાવો, પરિવહન
$B$. અંતઃસ્ત્રાવી, ઉત્સેચકો, લસિકા
$C$. અંતઃસ્ત્રાવી, અંતઃસ્ત્રાવો, પરિવહન
$D$. પાચન, ઉત્સેચકો, લસિકા

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Ca^{++}$ નો દ્વિતીયક સંદેશાવાહક તરીકે ઉપયોગ કરે છે?

નીચેનામાંથી કયું દ્વિતીયક સંદેશાવાહક (secondary messenger) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo