આપેલ કોષ્ટકમાં કઈ હરોળમાં આપેલા શબ્દો આ વિધાનને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરે છે? $(I)$ ગ્રંથિઓ $(II)$ ઉત્પન્ન કરે છે, જેનું વહન $(III)$ તંત્ર દ્વારા થાય છે.
હરોળ$I, II, III$
$A$. પાચન, અંતઃસ્ત્રાવો, પરિવહન
$B$. અંતઃસ્ત્રાવી, ઉત્સેચકો, લસિકા
$C$. અંતઃસ્ત્રાવી, અંતઃસ્ત્રાવો, પરિવહન
$D$. પાચન, ઉત્સેચકો, લસિકા

  • A
    $A$
  • B
    $B$
  • C
    $C$
  • D
    $D$

Explore More

Similar Questions

$A:$ અંતઃસ્ત્રાવો એ પોષકતત્ત્વ વિહીન રસાયણો છે.
$B:$ તેઓ આંતરકોષીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે અને ખૂબ જ અલ્પ માત્રામાં ઉત્પન્ન થાય છે.

વિધાન $-I :$ આયોડોથાયરોનિન કોષના કોષરસસ્તરને ઓળંગી શકે છે.
વિધાન $-II :$ આયોડોથાયરોનિનના ગ્રાહીઓ કોષરસસ્તર પર હાજર હોય છે.

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો એમિનો એસિડના વ્યુત્પન્ન (derivatives) છે?
$I.$ ઇન્સ્યુલિન $II.$ એપિનેફ્રાઇન $III.$ ઇસ્ટ્રાડાયોલ $IV.$ નોરએપિનેફ્રાઇન $V.$ ટેસ્ટોસ્ટેરોન $VI.$ ગ્લુકાગોન

ખોટી જોડી પસંદ કરો:

નીચેનામાંથી કયું વિધાન અંતઃસ્ત્રાવો (hormones) માટે સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo