નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]
  • A

    માત્ર $(b)$ અને $(c)$ 

  • B

    માત્ર$(b)$, $(d)$ અને $(e)$ 

  • C

    માત્ર$(b)$, $(c)$ અને $(e)$ 

  • D

    માત્ર$(c)$ અને $(e)$ 

Similar Questions

શુક્રકોષજનન પછી શેનો સ્ત્રાવ વધે છે ?

સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.

  • [NEET 2018]

એક વખતનાં સ્ખલનમાં શુક્રકોષનું સરેરાશ પ્રમાણ જણાવો.

Primordial Germ Cells (PGC) પૂર્વજનન કોષો ...... હોય છે.

શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.