નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]
  • A

    માત્ર $(b)$ અને $(c)$ 

  • B

    માત્ર$(b)$, $(d)$ અને $(e)$ 

  • C

    માત્ર$(b)$, $(c)$ અને $(e)$ 

  • D

    માત્ર$(c)$ અને $(e)$ 

Similar Questions

અંડકોષજનનની પ્રક્રિયા વર્ણવો. 

જનનમાતૃકોષ અર્ધીકરણમાં પ્રવેશે છે ત્યારે તેને ....... કહે છે.

દ્વિતીય પૂર્વ શુક્રકોષ (Secondary Spermatocytes)  માં રંગસૂત્રની સંખ્યા જણાવો 

દ્વિતીય પૂર્વ શુક્રકોષના વિભાજન દ્વારા પ્રશુક્રકોષો બનવા માટે કયા પ્રકારનું કોષવિભાજન જરૂરી છે ? 

માનવમાં શુક્રાણુ પરિપક્વ તબક્કાને (શુક્રકોષજનનનાં) ક્રમમાં ગોઠવો.