$DNA$ ના અલગીકરણ,આઇસોલેશન અને વિઝ્યુલાઇઝેશન (દ્રશ્યમાન કરવા) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. $DNA$ નું કટીંગ મોલેક્યુલર કાતર દ્વારા કરવામાં આવે છે.
$B$. ઇલેક્ટ્રોફોરેસિસ દરમિયાન,$DNA$ ટુકડાઓ એગરોઝ જેલમાં તેમના કદ અનુસાર અલગ પડે છે.
$C$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને $UV$ પ્રકાશમાં રાખવાથી સ્ટેનિંગ (રંજક) વગર જોઈ શકાય છે.
$D$. અલગ થયેલા $DNA$ ટુકડાઓને જ્યારે ઇથિડિયમ બ્રોમાઇડથી સ્ટેન કરવામાં આવે છે,ત્યારે તેને દ્રશ્યમાન પ્રકાશમાં જોઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $(1)$ માત્ર $A$ અને $B$
  • B
    $(2)$ માત્ર $B$ અને $D$
  • C
    $(3)$ માત્ર $A$ અને $D$
  • D
    $(4)$ માત્ર $B$ અને $C$

Explore More

Similar Questions

સતત સંવર્ધનતંત્ર (continuous culture system) દ્વારા કોષોને દેહધાર્મિક રીતે કઈ અવસ્થામાં જાળવી શકાય છે?

બાયોરિએક્ટર વિશે માહિતી આપો.

$DNA$ ના અલગીકરણ માટે કોષને તોડતી વખતે $DNA$ સાથે કઈ અશુદ્ધિઓ મુક્ત થાય છે?

Elution (ઈલ્યુશન) એટલે શું?

$PCR$ પદ્ધતિમાં $DNA$ ની બંને શૃંખલાઓ કઈ રીતે અલગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo