અચળ તાપમાને આદર્શ વાયુના દબાણ $P$ અને ઘનતા $\rho$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$8 \, g$ $O_2$ માટેનું અવસ્થા સમીકરણ શું છે?

આદર્શ વાયુનું સમીકરણ લખો. નિરપેક્ષ તાપમાનના માપક્રમનો આધાર શું છે?

Difficult
View Solution

એક પાત્રમાં $T$ તાપમાને $32 \,g$ $O_2$ વાયુ છે. વાયુનું દબાણ $P$ છે. સમાન પાત્રમાં $2T$ તાપમાને $4 \,g$ $H_2$ વાયુ હોય તો તેનું દબાણ ............ થશે.

બાજુની આકૃતિ બે તાપમાન $T_1$ અને $T_2$ પર વાયુના દબાણ $(P)$ અને કદ $(V)$ નો આલેખ દર્શાવે છે. નીચેનામાંથી કયું અનુમાન સાચું છે?

એક પાત્રમાં $6 \ g$ ઓક્સિજન $P$ દબાણ અને $400 \ K$ તાપમાને રહેલો છે. પાત્રમાં એક નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન બહાર નીકળી શકે. જ્યારે દબાણ $P/2$ અને તાપમાન $300 \ K$ થાય,ત્યારે કેટલો ઓક્સિજન ($g$ માં) બહાર નીકળી ગયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo