આપેલ નિવસનતંત્રીય પિરામિડ એ કયાં પ્રકારનું નિવસનતંત્ર દર્શાવે છે?
સ્થલજ નિવસનતંત્ર
જલીય નિવસનતંત્ર
તૃણભૂમી નિવસનતંત્ર
જૈવભાર નિવસનતંત્ર
જૈવભારને આધારે આપેલ પિરામિડને ઓળખો.
નીચે આપેલ પિરામિડ ક્યો છે ?
એક પોષક સ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જામાં વહન દરમિયાન કઈ લાક્ષણીકતા સર્જાય છે?
આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.
પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.