નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્દીપનને અધિશોષણ સિદ્ધાંત દ્વારા સમજાવી શકાય છે?

  • A
    સમાંગ ઉદ્દીપન
  • B
    એસિડ-બેઇઝ ઉદ્દીપન
  • C
    વિષમાંગ ઉદ્દીપન
  • D
    એન્ઝાઇમ ઉદ્દીપન

Explore More

Similar Questions

નીચેના વિધાનોમાંથી કયું સાચું $(T)$ અને ખોટું $(F)$ છે?
$1.$ ઉદ્દીપક દ્વારા પુરોગામી પ્રક્રિયા ઝડપી બને છે અને પ્રતિગામી પ્રક્રિયા ધીમી બને છે.
$2.$ ઉદ્દીપક પ્રક્રિયકો અને નીપજોની સ્થિતિજ ઉર્જા ઘટાડે છે.
$3.$ ઉદ્દીપક પ્રક્રિયામાં બંધ બનાવે છે,તેથી તે વપરાઈ જાય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે?

$H_2SO_4$ ના ઉત્પાદનમાં પ્લેટિનાઇઝ્ડ એસ્બેસ્ટોસનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે. તે કોનું ઉદાહરણ છે?

ઉદ્દીપક (Catalyst):

નીચે આપેલા વિધાન (Assertion) અને કારણ (Reason) માટે,સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન : હાઇડ્રોજનેશન પ્રક્રિયાઓ માટે,ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ $5$ થી સમૂહ $11$ ની ધાતુઓ તરફ વધે છે,જેમાં સમૂહ $7-9$ ના તત્વો મહત્તમ સક્રિયતા દર્શાવે છે.
કારણ : પ્રક્રિયકો સમૂહ $7-9$ ના તત્વો પર સૌથી મજબૂતીથી અધિશોષિત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo