નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.

કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.

  • [JEE MAIN 2020]
  • A

    વિધાન અને કારણ બને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી 

  • B

    વિધાન અને કારણ બને ખોટા છે.

  • C

    વિધાન અને કારણ બંને સાચી છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે 

  • D

    વિધાન સાચુ છે પરંતુ કારણ ખોટુ છે 

Similar Questions

સંક્રાંતિ તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા $Sc$ થી $Cu$ સુધી લગભગ નિયમિત પણ ઘટે છે. સમજાવો.

સંક્રાંતિ ધાતુઓના ઉદ્દીપકીય ગુણધર્મ વિશે લખો. 

પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.

$Hg[Co{(SCN)_4}]$ સંયોજન માં કોબાલ્ટની સ્પિન ચુંબકીય ચાકમાત્રા શુ હશે ?

  • [IIT 2004]

$Cu(z = 29)$  માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?