નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.

કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.

  • [JEE MAIN 2020]
  • A

    વિધાન અને કારણ બને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી 

  • B

    વિધાન અને કારણ બને ખોટા છે.

  • C

    વિધાન અને કારણ બંને સાચી છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે 

  • D

    વિધાન સાચુ છે પરંતુ કારણ ખોટુ છે 

Similar Questions

સંક્રાંતિ ધાતુના ક્ષારના જલીય દ્રાવણ ગુલાબીથી વાદળી રંગમાં રંગ બદલાય છે, જ્યારે તેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. રંગમાં ફેરફાર થવાના કારણે ક્યા છે?

નીચેનામાંથી કયો ક્રમ તેની સાથેના ગુણધર્મને અનુરૂપ નથી?

$CuI_2$  સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....

ઝીંક નું કયું સંયોજન ઠંડી સ્થિતિમાં સફેદ અને ગરમ સ્થિતિમાં પીળો રંગ ધરાવે છે ?

ફ્લોરિન, ઓક્સિજનના કરતાં વધારે વિધુતઋણ હોવા છતાં, પણ ઓક્સિજનની ઊંચી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી કરવાની ક્ષમતા ફ્લોરિનના કરતાં વધારે છે. શાથી ?