નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.
વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.
કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.
વિધાન અને કારણ બને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી
વિધાન અને કારણ બને ખોટા છે.
વિધાન અને કારણ બંને સાચી છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે
વિધાન સાચુ છે પરંતુ કારણ ખોટુ છે
સંક્રાંતિ તત્ત્વોની પ્રતિક્રિયાત્મકતા $Sc$ થી $Cu$ સુધી લગભગ નિયમિત પણ ઘટે છે. સમજાવો.
સંક્રાંતિ ધાતુઓના ઉદ્દીપકીય ગુણધર્મ વિશે લખો.
પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.
$Hg[Co{(SCN)_4}]$ સંયોજન માં કોબાલ્ટની સ્પિન ચુંબકીય ચાકમાત્રા શુ હશે ?
$Cu(z = 29)$ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?