ઓપ્ટિકલ ફાઇબરમાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?

  • A
    પૂર્ણ આંતરિક પરાવર્તન
  • B
    પ્રકીર્ણન
  • C
    વિવર્તન
  • D
    વક્રીભવન

Explore More

Similar Questions

હીરાની ચમક શા માટે જોવા મળે છે?

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ ના પાતળા સ્તરમાં વક્રીભવન પામે છે,સ્તરને ઓળંગે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ $2$ અને $3$ વચ્ચેની આંતર સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો કિરણનો આપાતકોણ $\theta$ હોય,તો $\theta$ નું મૂલ્ય શોધો.

માધ્યમ $M_1$ અને $M_2$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^8 \ m/s$ અને $2.0 \times 10^8 \ m/s$ છે. પ્રકાશનું કિરણ માધ્યમ $M_1$ માંથી $M_2$ માં $i$ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય,તો $i$ નું મૂલ્ય કેટલું હશે?

પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $n_2$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. જો $n_1=2$ અને $n_2=\sqrt{3}$ હોય,તો ક્રાંતિકોણ શોધો. ($^{\circ}$ માં)

એક પારદર્શક ઘન નળાકાર સળિયાનો વક્રીભવનાંક $\frac{4}{\sqrt{3}}$ છે. તે $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમથી ઘેરાયેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ સળિયાના એક છેડાના મધ્યબિંદુ પર આપાત થાય છે. જે આપાતકોણ $\theta$ માટે પ્રકાશનું કિરણ સળિયાની દીવાલને સ્પર્શીને જાય છે તે શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo