પ્રકાશનું કિરણ $n_1$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $n_2$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. જો $n_1=2$ અને $n_2=\sqrt{3}$ હોય,તો ક્રાંતિકોણ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $15$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

પ્રકાશનું કિરણ $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા બીજા માધ્યમમાં જાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે થાય છે જ્યારે આપાતકોણ

આપેલ પારદર્શક માધ્યમોની જોડી માટે,કયા રંગ માટે ક્રાંતિકોણ મહત્તમ હોય છે?

$80 \; cm$ ની ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકવામાં આવ્યો છે. પાણીની સપાટીનું ક્ષેત્રફળ ( $m^2$ માં) કેટલું હશે જેમાંથી બલ્બનો પ્રકાશ બહાર આવી શકે? પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. (બલ્બને બિંદુવત સ્ત્રોત તરીકે ગણો.)

ક્રાંતિકોણ એ ઘટ્ટ માધ્યમમાં આપાતકોણનું તે મૂલ્ય છે જેના માટે પાતળા માધ્યમમાં વક્રીભવનકોણ......$^o$ હોય છે.

પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમ $(\mu)$ માંથી હવા તરફ જાય છે. આપાતકોણ $i$ છે અને વિચલન કોણ $D$ છે. ધારો કે $C = \sin^{-1}(1/\mu)$. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo