દ્વિદળી મૂળ માટે નીચેનામાંથી શું સત્ય નથી ? 

  • A

    વાહિ અને ત્વક્ષેધા બંને દ્વિતીય વૃદ્ધિ પ્રેરે છે.

  • B

    પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન વાહિએધા ઉત્પન્ન થાય છે.

  • C

    એકદળી મૂળની જેમ તેમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. 

  • D

    પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન ત્વક્ષેધા ઉત્પન્ન થાય છે. 

Similar Questions

આ કાષ્ઠ ઘેરા રંગનું, વધારે ઘનતા,ઓછા પ્રમાણમા, સાંકડા અવકાશયુક્ત જલવાહિની ઘરાવતા હોય છે.

વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.

વાહિએધા કોને જુદા પાડે છે?

વસંતકાષ્ઠની આંતરિક રચના કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ દર્શાવે છે. વસંત કાષ્ઠ માટે સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.

$(a)$ તે પૂર્વકાષ્ઠ તરીકે પણ ઓળખાય છે.

$(b)$ વસંતઋતુંમા, એધા સાંકડા જલવાહક વાળા ધટકો ઉત્પનન કરે છે.

$(c)$ તે આછા રંગ નું હોય છે.

$(d)$ વસંત સને શરદ કાષ્ઠ સાથે મળી એકાંતરિત વર્તુળી રિંગ બનાવે છે જેને વાર્ષિક વલય કહે છે.

$(e)$ તે ઓછી ધનતા વાળું હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2022]

દરેક વાર્ષિક વલય .........ની બે પટ્ટીઓની બનેલી હોય છે.