નીચેનામાંથી કયું નિવસનતંત્ર માટે ઉર્જાનો સ્ત્રોત છે?

  • A
    સૌર ઉર્જા
  • B
    સંગ્રહિત શર્કરા
  • C
    શ્વસન દરમિયાન મુક્ત થતી ઉષ્મા
  • D
    $ATP$

Explore More

Similar Questions

એક નિવસનતંત્રમાં ઉત્પાદક સ્તરે $1000 \ J$ ઉર્જા સંગ્રહિત છે,તો દ્વિતીયક ઉપભોગી સ્તરે કેટલી ઉર્જા પ્રાપ્ત થશે ($J$ માં)?

જમીન અને જલીય નિવસનતંત્રમાં ઉર્જાનું મુખ્ય વહન અનુક્રમે . . . . . . અને . . . . . . દ્વારા થાય છે.

એક વનસ્પતિ સૂર્યમાંથી $10000 \ J$ ઉર્જા મેળવે છે. ત્રીજા પોષક સ્તરે કેટલી ઉર્જા હાજર હશે $:-$ ($J$ માં)

ડેટ્રિટસ (મૃતદ્રવ્ય) આહાર શૃંખલા શેનાથી શરૂ થાય છે?

વિધાન : નિવસનતંત્રમાં એકસાથે અસ્તિત્વ ધરાવતી આહાર શૃંખલાઓના જાળાને આહારજાળ કહેવામાં આવે છે.
કારણ : સમડી (kite) જેવું પ્રાણી આહારજાળનો ભાગ બની શકતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo