નીચેનામાંથી ક્યો $GM$ પાકનો લાભ નથી?
જમીનમાં મીઠાનાં પ્રમાણ સામે પાકની સહનશીલતા
રાસાયણિક જંતુનાશકો પરનો વિશ્વાસ વધાર્યો
લણણી પછી થતાં નુકસાનમાં ઘટાડો
ખનીજ વપરાશને કાર્યક્ષમતામાં વધારો
ઈ. કોલાઈ ......ના ઉત્પાદનમાં ઉપયોગી છે.
નીચેનામાંથી કઈ પેલીન્ડ્રોમ $ DNA$ શૃંખલા સૂચવે છે?
$S$ - વિધાન : ઑર્કિડના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
$R $- કારણ : ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
બીટી ટોક્સિન શાનાં દ્વારા જંતુને મારી નાખે છે?
નીચેનામાંથી કયું ઉદાહરણ સૂક્ષ્મજીવોના ઉપયોગથી જૈવ નિયંત્રિત રોગને અટકાવી શકે છે?