નીચેનામાંથી ક્યો $GM$ પાકનો લાભ નથી?
જમીનમાં મીઠાનાં પ્રમાણ સામે પાકની સહનશીલતા
રાસાયણિક જંતુનાશકો પરનો વિશ્વાસ વધાર્યો
લણણી પછી થતાં નુકસાનમાં ઘટાડો
ખનીજ વપરાશને કાર્યક્ષમતામાં વધારો
કેલસ અને સસ્પેન્શન સંવર્ધન શા માટે પ્રયોજવામાં આવે છે ?
એકલ સંવર્ધનમાં ધાન્ય વનસ્પતિનો ઉછેર છે.
નિવેશ્યમાંથી કેલસની પ્રાપ્તિ માટે કેટલું તાપમાન હોવું જરૂરી છે ?
વનસ્પતિ પેશીસંવર્ધનની પદ્ધતિ :
રોઝી ગાયના એક લિટર દૂધમાં ...... ગ્રામ માનવ પ્રોટીન હોય છે.