નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    સંરક્ષી બળ દ્વારા થયેલ કાર્ય એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું હોય છે
  • B
    તંત્રની કુલ ઉર્જા હંમેશા સંરક્ષિત રહે છે
  • C
    બંધ માર્ગ પર અસંરક્ષી બળ દ્વારા થયેલ કાર્ય શૂન્ય હોય છે
  • D
    સ્થાયી સંતુલનમાં,સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય છે

Explore More

Similar Questions

એક કણની સ્થિતિઊર્જા $U(x)$ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ તેના પર લાગતું બળ $F(x)$ દર્શાવે છે?

સંરક્ષી બળો માટેની શરતો જણાવો.

સંરક્ષી બળ,અસંરક્ષી બળ,સંરક્ષી ક્ષેત્ર અને અસંરક્ષી ક્ષેત્ર એટલે શું?

એક કણ ઉગમબિંદુ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સ્થિતિમાન ક્ષેત્ર $U = x^2 - 3x$ ની અસર હેઠળ ગતિ કરે છે,તો $x = 2$ આગળ તેની ગતિઊર્જા ............... $J$ હશે.

Difficult
View Solution

શું સ્પ્રિંગ બળ સંરક્ષી છે કે અસંરક્ષી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo