ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં નીચેનામાંથી શું આપાત વિકિરણની તીવ્રતા પર આધાર રાખે છે?

  • A
    સપાટીનું કાર્ય વિધેય (Work function)
  • B
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય
  • C
    સ્ટોપિંગ પોટેન્શિયલ
  • D
    ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા

Explore More

Similar Questions

વિધાન $(A) :-$ ધાતુની સપાટી પર આપાત થતા એકવર્ણી પ્રકાશના કિરણપુંજ દ્વારા ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જામાં ફેલાવો (spread) હોય છે.
કારણ $(R) :-$ ધાતુનું કાર્ય વિધેય (work function) સપાટીથી ઊંડાઈના વિધેય તરીકે બદલાય છે.

હર્ટ્ઝના અવલોકનને ટૂંકમાં સમજાવો.

આપેલ આકૃતિમાં $V$ એ સ્ટોપિંગ પોટેન્શિયલ દર્શાવે છે. જો $\lambda_1$ અને $\lambda_2$ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ હોય અને $|V_2| > |V_1|$ હોય,તો:

ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,જો આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરવામાં આવે અને આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા થોડી વધારે રાખવામાં આવે,તો સંતૃપ્ત ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $10^{15} \ Hz$ છે. $\lambda = 4000 \ \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ તેની સપાટી પર આપાત થાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo