વિધાન $(A) :-$ ધાતુની સપાટી પર આપાત થતા એકવર્ણી પ્રકાશના કિરણપુંજ દ્વારા ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જામાં ફેલાવો (spread) હોય છે.
કારણ $(R) :-$ ધાતુનું કાર્ય વિધેય (work function) સપાટીથી ઊંડાઈના વિધેય તરીકે બદલાય છે.

  • A
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે પરંતુ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી નથી
  • B
    $(A)$ સાચું છે પરંતુ $(R)$ ખોટું છે
  • C
    $(A)$ ખોટું છે પરંતુ $(R)$ સાચું છે
  • D
    વિધાન $(A)$ અને કારણ $(R)$ બંને સાચા છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી છે

Explore More

Similar Questions

નાની ધાતુની પ્લેટ પર બિંદુવત સ્ત્રોત દ્વારા ફોટોઈલેક્ટ્રિક અસર ઉદ્દભવે છે. નીચેનામાંથી કયો વક્ર સ્ત્રોત અને ધાતુ વચ્ચેના અંતરના વિધેય તરીકે સંતૃપ્ત ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ દર્શાવે છે?

આપાત વિકિરણની તીવ્રતામાં ફેરફારની ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો.

Difficult
View Solution

$400\,nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશનો કિરણપુંજ એક પ્રકાશસંવેદી સપાટી પર લંબરૂપે આપાત થાય છે ($25\%$ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ શોષાય છે). આ સપાટી પર $5 \times 10^{-7}\,N/m^2$ નું દબાણ ઉત્પન્ન કરે છે. જો આપાત ફોટોન્સના $0.1\%$ ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરતા હોય,તો અનુરૂપ સેચ્યુરેશન પ્રવાહ $\dots \mu A$ હશે. (પ્રકાશસંવેદી સપાટીનું ક્ષેત્રફળ $= 5\,cm^2$ લો)

Difficult
View Solution

આકૃતિમાં આપેલ આલેખ બે અલગ-અલગ પદાર્થો અને આપાત વિકિરણોની બે અલગ-અલગ તીવ્રતાઓ માટે ફોટોકરન્ટ $(I)$ અને લાગુ પાડેલ વોલ્ટેજ $(V)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંથી કઈ જોડીના વક્રો સમાન પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે?

પ્રકાશના સ્ત્રોત અને ફોટોઈલેક્ટ્રિક સેલ વચ્ચેનું અંતર $d$ છે. જો અંતર ઘટાડીને $\frac{d}{2}$ કરવામાં આવે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo