વાતાવરણીય નાઈટ્રોજનના સ્થાપન માટે નીચેનામાંથી કઈ રાસાયણિક પદ્ધતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે?

  • A
    ફિશર પદ્ધતિ
  • B
    ડેકન પદ્ધતિ
  • C
    હેબર-બોશ પદ્ધતિ
  • D
    પારનાસ-મેયરહોફ પદ્ધતિ

Explore More

Similar Questions

જમીનના નાઈટ્રેટ્સ . . . . . . દ્વારા પૃથ્વીમાં ઊંડે સુધી ધોવાઈ જાય છે (leached).

યુરિયાના સ્વરૂપમાં પાકને આપવામાં આવતી એમોનિયાનું ઔદ્યોગિક રીતે સ્થાપન . . . . . . દ્વારા કરવામાં આવે છે.

$A$: વનસ્પતિઓ જમીનમાંથી નાઇટ્રોજનનું શોષણ ક્ષાર સ્વરૂપે કરે છે.
$R$: નાઇટ્રોજન પ્રોટીન અને ન્યુક્લિક એસિડના સંશ્લેષણ માટે અનિવાર્ય છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ સ્નાયુ સંકોચન$(P)$ $Mg^{+2}$
$(2)$ ખોરાકનું પાચન$(Q)$ $Ca^{+2}$
$(3)$ શક્તિવિનિમય$(R)$ $Mo$
$(4)$ કાર્બોદિતનું સંશ્લેષણ$(S)$ $PO_4^{-3}$
$(5)$ નાઇટ્રોજન સ્થિરીકરણ$(T)$ $Cl^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo