બે સુસંબદ્ધ ઉદ્ગમોની તીવ્રતા $9I$ અને $4I$ છે. જે બિંદુએ પથ તફાવત $11\lambda$ હોય,ત્યાં તીવ્રતા કેટલી હશે?

  • A
    $I$
  • B
    $9I$
  • C
    $4I$
  • D
    $25I$

Explore More

Similar Questions

વ્યતિકરણની ઘટના દર્શાવવા માટે,આપણે બે એવા ઉદગમોની જરૂર છે જે નીચે મુજબનું વિકિરણ ઉત્સર્જિત કરે:

જો વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે ઉદગમોના કંપવિસ્તારનો ગુણોત્તર $3:5$ હોય,તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

બે વ્યતિકરણ પામતા તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9 : 4$ છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

પ્રકાશના બિંદુવત ઉદગમ અને પડદા વચ્ચેનું અંતર $60 \ cm$ છે. જો આ અંતર વધારીને $180 \ cm$ કરવામાં આવે,તો પડદા પરની તીવ્રતા મૂળ તીવ્રતાની સરખામણીમાં કેટલી થશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશના તરંગો બિંદુ $A$ પર શૂન્ય કળા તફાવત સાથે અને બિંદુ $B$ પર $\frac{\pi}{2}$ ના કળા તફાવત સાથે સંપાત થાય છે. બિંદુ $A$ અને $B$ પર પરિણામી તીવ્રતાનો તફાવત ગણો. ($I$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo