નીચેનામાંથી કયા ચેપનું નિદાન પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના ઉપયોગ દ્વારા કરી શકાય છે?

  • A
    $HIV-1$ અને $HIV-2$ વાયરસ
  • B
    હિપેટાઈટીસ-$B$ વાયરસ
  • C
    માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચે આપેલી કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ (રોગ) કોલમ-$II$ (રોગકારક) કોલમ-$III$ (લક્ષણ)
$a$. શરદી $i$. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની $p$. હાથ-પગમાં સોજો
$b$. ન્યુમોનિયા $ii$. રાઈનોવાઈરસ $q$. ચામડીના જખમ
$c$. એઇડ્સ $iii$. રિટ્રોવાઈરસ $r$. નાકમાં ભરાવો અને સ્ત્રાવ
$d$. હાથીપગો $iv$. ફિલેરિયલ કૃમિ $s$. હોઠ અને નખ ભૂખરાથી વાદળી રંગના થવા

કોલમ-$I$ માં આપેલા રોગોને કોલમ-$II$ માં આપેલી યોગ્ય બાબતો (રોગકારક/નિવારણ/સારવાર) સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ અમીબાયાસિસ $(i)$ ટ્રેપોનેમા પેલિડમ
$(B)$ ડિપ્થેરિયા $(ii)$ માત્ર જંતુરહિત ખોરાક અને પાણીનો ઉપયોગ
$(C)$ કોલેરા $(iii)$ $DPT$ રસી
$(D)$ સિફિલિસ $(iv)$ ઓરલ રિહાઇડ્રેશન થેરાપીનો ઉપયોગ

નીચેની કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$કોલમ-$II$
$1$. $Haemophilus$ $influenzae$$p$. મેલિગ્નન્ટ મેલેરિયા
$2$. $Entamoeba$ $histolytica$$q$. હાથીપગો (Elephantiasis)
$3$. $Plasmodium$ $falciparum$$r$. ન્યુમોનિયા
$4$. $Wuchereria$ $bancrofti$$s$. અમીબાયાસિસ

નીચેના વિધાનોને ધ્યાનથી વાંચો અને જણાવો કે તેમાંથી કેટલા વિધાનો સાચા છે.
$(1)$ ઉપાર્જિત રોગપ્રતિકારકતા સ્મૃતિ (memory) પર આધારિત છે.
$(2)$ એન્ટીબોડી દ્વારા અપાતો પ્રતિચાર એ $C.M.I.$ છે.
$(3)$ પર્યાવરણમાં હાજર અમુક એન્ટિજેન્સ સામે રોગપ્રતિકારક તંત્ર દ્વારા અપાતા અતિશયોક્તિપૂર્ણ પ્રતિચારને એલર્જી કહે છે.
$(4)$ જન્મજાત રોગપ્રતિકારકતા એ એન્ટીબોડી પર આધારિત છે.
$(5)$ ડેન્ગ્યુ એ બેક્ટેરિયાથી થતો રોગ છે.

નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo