નીચેનામાંથી કઈ આકૃતિ પ્રિઝમ દ્વારા સફેદ પ્રકાશનું વિભાજન (dispersion) યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

જ્યારે પ્રકાશના કિરણો પ્રિઝમ પર $45^o$ ના ખૂણે આપાત થાય છે,ત્યારે લઘુત્તમ વિચલન પ્રાપ્ત થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમનો ખૂણો......$^o$ હશે.

જો $30^{\circ}$ પ્રિઝમ કોણ અને $\mu = \sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે,તો આપાત કિરણ પોતાનો મૂળ માર્ગ પાછો ફરે છે. આપાતકોણ .......$^{\circ}$ છે.

પ્રકાશનું એક કિરણ $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા $60^{\circ}$ ના પ્રિઝમ પર આપાત થાય ત્યારે લઘુત્તમ વિચલન અનુભવે છે. આપાતકોણ......$^{\circ}$ છે.

Difficult
View Solution

શ્વેત પ્રકાશને $5^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. જો લાલ અને વાદળી રંગના કિરણો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગો વચ્ચેનો વિચલન કોણ .....$^o$ થશે.

આકૃતિમાં વિચલન કોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમનો કોણ ....... છે. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo