મેન્ડેલે બગીચાના વટાણાના છોડમાં આનુવંશિક અભ્યાસ માટે નીચેનામાંથી કયા લક્ષણની પસંદગી કરી ન હતી?

  • A
    પુષ્પનો રંગ
  • B
    સીંગનો આકાર
  • C
    બીજના આવરણનો રંગ
  • D
    પુષ્પનું સ્થાન

Explore More

Similar Questions

$SO_4^{2-}$ અને $Cl^{-}$ આયનોને દૂર કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

એક સિલિન્ડરમાં વાયુ ભરેલો છે. તેનું તાપમાન કેલ્વિન સ્કેલ પર $20\%$ વધારવામાં આવે છે અને કદ $10\%$ ઘટાડવામાં આવે છે. અચળ દબાણે કેટલા ટકા વાયુ બહાર નીકળી જશે?

ઓરડાના તાપમાને,$P-$ પ્રકારના સેમિકન્ડક્ટરમાં શું હોય છે?

$Cl_2$,$Br_2$ અને $I_2$ ની બંધ ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

જ્યારે સંયોજન $X$ નું એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે છે,ત્યારે સંયોજન $Y$ બને છે. સંયોજન $Y$ નું $LiAlH_4$ સાથે રિડક્શન કરવાથી $X$ મળે છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo