અર્ધવાહક ધાતુઓના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    વિદ્યુતવિભાજન
  • B
    પ્રવાહીકરણ
  • C
    ઝોન રિફાઇનિંગ (વિભાગીય શુદ્ધિકરણ)
  • D
    બેયરની પદ્ધતિ

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ ધાતુ વજનમાં પ્રમાણમાં હલકી છે?

જ્યારે સલ્ફર ડાયોક્સાઈડ વાયુની હાઈડ્રોજન સલ્ફાઈડ વાયુ સાથે પ્રક્રિયા થાય છે,ત્યારે સલ્ફર બને છે. આ પ્રક્રિયા માટે સલ્ફર ડાયોક્સાઈડ વિશેનું કયું વિધાન ખોટું છે?

જ્યારે તાંબાના તારને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં રાખવામાં આવે છે,ત્યારે જોવા મળે છે કે દ્રાવણ વાદળી-લીલા રંગનું થઈ જાય છે.
$(a)$ આ અવલોકન સમજાવો.
$(b)$ થતા ફેરફારને દર્શાવતું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

રેલવેના પાટા જોડવા માટે સંયોજન $X$ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે.
$(a)$ સંયોજન $X$ ને ઓળખો.
$(b)$ પ્રક્રિયાનું નામ આપો.
$(c)$ તેની રાસાયણિક પ્રક્રિયા લખો.

મેલેકાઈટ કઈ ધાતુની ખનીજ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo