નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સંધિપાદ (arthropods) અને મૃદુકાય (molluscs) પ્રાણીઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
  • B
    નૂપુરક (annelids) અને મેરુદંડી (chordates) પ્રાણીઓમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
  • C
    હૃદયચક્ર દરમિયાન,દરેક ક્ષેપક આશરે $70 \ ml$ રુધિર પંપ કરે છે જેને સ્ટ્રોક વોલ્યુમ કહેવામાં આવે છે.
  • D
    આપેલા તમામ વિધાનો સાચા છે.

Explore More

Similar Questions

ટેસ્ટટયૂબમાં શરીરના પ્રવાહીના ગંઠાઈ જવા અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ મત્સ્ય : એકલ પરિવહન :: ઉભયજીવી : ...........
$(2)$ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે : ત્રિદલ વાલ્વ :: ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે : .............

પુખ્ત મનુષ્યમાં કયા અંગને દૂર કરવાથી સૌથી ઓછું નુકસાન થાય છે?

નીચેનામાંથી કયું પ્રોટીનનું વિભાજન અને મુક્ત એમિનો એસિડના નિર્માણનું મુખ્ય સ્થાન છે?

નીચેનાને જોડો:
રોગ: કારણ
$A.$ ડાયાબિટીસ: $6.$ રક્તમાં શર્કરાનું પ્રમાણ વધવું
$B.$ યુરેમિયા: $7.$ રક્તમાં યુરિયાનું પ્રમાણ વધવું
$C.$ એનિમિયા: $5.$ $RBC$ ની સંખ્યામાં ઘટાડો
$D.$ પોલીસીથેમિયા: $3.$ $RBC$ ની સંખ્યામાં વધારો
$E.$ પર્નિશિયસ અથવા મેગાલોબ્લાસ્ટિક એનિમિયા: $2.$ વિટામિન ${B_{12}}$ ની ઉણપ
$F.$ લ્યુકેમિયા: $8.$ $WBC$ માં રોગવિષયક વધારો
$G.$ થ્રોમ્બોસાયટોપેનિયા: $9.$ પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો
$H.$ લ્યુકોપેનિયા: $4.$ $WBC$ ની સંખ્યામાં ઘટાડો
$I.$ લ્યુકોસાયટોસિસ: $1.$ $WBC$ ની સંખ્યામાં વધારો
સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo