કઠોળ વર્ગની વનસ્પતિઓ દ્વારા નાઈટ્રોજન સ્થાપન વિશે નીચેનામાંથી શું સાચું છે? તેઓ કોના દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?

  • A
    તેમના મૂળમાં રહેલા વિશિષ્ટ બેક્ટેરિયા
  • B
    તેમના પર્ણોમાં રહેલા વિશિષ્ટ બેક્ટેરિયા
  • C
    તેમના મૂળમાં રહેતા બેક્ટેરિયાથી સ્વતંત્ર
  • D
    આ વિધાન ખોટું છે

Explore More

Similar Questions

જો બધા $Nitrogenase$ (નાઈટ્રોજીનેઝ) ઉત્સેચકો વિકિરણ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં?

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં $Rhizobium$ ધરાવતી મૂળ ગંડિકાઓ હોતી નથી?

ગાંઠ (nodule) નિર્માણ સાથે કયા સોપાનો સંકળાયેલા છે?

વિધાન : કઠોળ વર્ગની વનસ્પતિઓ નાઈટ્રોજન સ્થાપક છે.
કારણ : કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળની ગાંઠોમાં $Rhizobium$ હોય છે.

કઠોળમાં નાઈટ્રોજન સ્થાપન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo