જો બધા $Nitrogenase$ (નાઈટ્રોજીનેઝ) ઉત્સેચકો વિકિરણ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં?

  • A
    જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતરણ
  • B
    શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રોજનનું સ્થાપન
  • C
    વાતાવરણીય નાઈટ્રોજનનું સ્થાપન
  • D
    શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાંતરણ

Explore More

Similar Questions

ઘણીવાર કઠોળના પાકને નાઈટ્રોજનયુક્ત ખાતર આપવામાં આવતું નથી. તેનું કારણ શું છે?

મૂળ ગંડિકાના નિર્માણમાં કયા સોપાનનો સમાવેશ થાય છે?

વિધાન : કઠોળ વર્ગની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં નાઇટ્રોજન સ્થાપન કરતા ઉત્સેચકો ઓછા ઓક્સિજનના સાંદ્રતાએ કાર્ય કરે છે.
કારણ : લેગહિમોગ્લોબિન દ્વારા ઓક્સિજનની ઓછી સાંદ્રતા પૂરી પાડવામાં આવે છે.

નાઈટ્રોજન સ્થાપન માટેની અજારક પરિસ્થિતિ .......... દ્વારા જાળવવામાં આવે છે.

$Rhizobium$ (રાઇઝોબિયમ) બૅક્ટેરિયા કયા પ્રકારના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo