કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?

  • A

    બલ્બોયુરેથ્રલ ગ્રંથી

  • B

    સ્વાદુપિંડ

  • C

    શુક્રાશય

  • D

    શુક્રવાહિની

Similar Questions

માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?

  • [NEET 2014]

શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનો વહનમાર્ગજણાવો.

શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?

સ્ખ્લનલિકા કોના દ્વારા બને છે ?

વૃષણકોથળી શુક્રકોષજનન માટે શરીરનાં સામાન્ય તાપમાન કરતા કેટલું નીચું તાપમાન પુરુ પાડે છે ?