કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?
બલ્બોયુરેથ્રલ ગ્રંથી
સ્વાદુપિંડ
શુક્રાશય
શુક્રવાહિની
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષોનો વહનમાર્ગજણાવો.
શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?
સ્ખ્લનલિકા કોના દ્વારા બને છે ?
વૃષણકોથળી શુક્રકોષજનન માટે શરીરનાં સામાન્ય તાપમાન કરતા કેટલું નીચું તાપમાન પુરુ પાડે છે ?