કઈ ગ્રંથીનો સ્ત્રાવ નરમાં ધર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે ?

  • A

    બલ્બોયુરેથ્રલ ગ્રંથી

  • B

    સ્વાદુપિંડ

  • C

    શુક્રાશય

  • D

    શુક્રવાહિની

Similar Questions

આકૃતિમાં આપેલ $A,B,C,D,E$ અને $F$ ને ઓળખો.

સરટોલી કોષો ક્યાં જોવા મળે છે અને તેનું કાર્ય શું છે ?

  • [AIPMT 2010]

 માનવ શુક્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો ? 

શુક્રકોષો ક્યાં નિર્માણ પામે ?

નીચેનામાંથી કયો શુક્રકોષના વહનનો સાચો માર્ગ દર્શાવે છે?

  • [NEET 2016]